RBIએ ફોરેક્સ કાર્ડ અને ટ્રાવેલ કાર્ડનો ઉપયોગ કરતા યુઝર્સને મોટી રાહત આપી છે. વાસ્તવમાં, આરબીઆઈએ વપરાશકર્તાઓને સૂચના આપી છે કે તેઓ આવા કાર્ડની ફી ભારતીય ચલણમાં ચૂકવે. કેટલાક અધિકૃત લોકો આ કાર્ડ્સ પર ગ્રાહકો પાસેથી વિદેશી ચલણમાં ચાર્જ લઈ રહ્યા છે. આરબીઆઈની આ સૂચનાથી યુઝર્સ સરળતાથી પેમેન્ટ કરી શકશે.
દેશની બહાર જતી વખતે તમારી પાસે એક ચોક્કસ મર્યાદા સુધી જ ભારતીય રૂપિયો રહી શકે છે એટલે કે તમારી પાસે ઇન્ડિયન કરન્સી કેશમાં રાખવાની એક ફિકસ્ડ લિમિટ છે.